તીર્થ ધામ અંગારેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચાલતા અન્નશ્રેત્ર ખાતે માં નર્મદા નું મંદિર આવેલ છે તેમજ ઐતિહાસિક હજારો વર્ષ જૂનું માં ખોડિયારનુ ધામ આવેલું...
(જી.એન.વ્યાસ) મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઘણા વર્ષ પહેલા એક એમ્બ્યુલન્સ નર્મદા પ્રોજેક્ટ દવાખાના કેવડીયા ખાતે ફરતી હતી જે એમ્બ્યુલન્સ...
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના...
(જી.એન.વ્યાસ) સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામીનારાયણ ગૂરૂકુળ કેવડીયા કોલોની ખાતે કાર્યરત શ્રે સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ તેમજ શ્રી સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા સયુંકત...
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર હોસ્પિટલ ખાતે સુભાષ ચંદ્ર બોઝ જન્મજયંતી નિમિત્તે ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...