નડિયાદમાં ગુરૂવાર સવારે સ્મશાનના લાકડાના રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે...
નડિયાદમાં રહેતા વૃધ્ધ શ્રમિક દંપતિના પુત્ર કોઈ કામ ધંધો ન કરી પોતાના વ્યસનની ટેવ હોવાના કારણે માતા-પિતા સાથે પૈસાની માંગણી કરી મારઝૂડ કરતો હતો. માતાએ...
આજરોજ તારીખ 02/11/2023 ના રોજ એ એચ.ટી.યુ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ...
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ટીડીઓ વય નિવૃત થતા તેઓની જગ્યાએ હરદીપસિંહ છત્રસિંહ ઘરીયા કે જેઓ તાલુકા વાલોડ જિલ્લો તાપી ખાતે હતા તેઓની નિમણૂક માંગરોળ તાલુકામાં...
વડોદરાના આજવા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં બાઈકની લૂંટ કરવાના ઇરાદે આવેલી ટોળકીને આધેડે પડકારતા તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાપોદ પોલીસે...
લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી વર્ષ ર૦ર૪ના એપ્રિલ-મે માસમાં યોજાવાની શકયતા છે પરંતુ લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીનો ધમધમાટ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે....