અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી...
સમગ્ર દેશમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને પ્રાધાન્ય આપી સ્થાનિક વસ્તુઓને મોટું માર્કેટ પુરૂં પાડવાની “વોકલ ફોર લોકલ” ની પરિકલ્પનાના ભાગ રૂપે કેન્દ્ર સરકારના લઘુ-મધ્યમ કદના...
અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંઘ હાલ ગુજરાતના statue of unity ની મુલાકાતે છે. એકતા નગર કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાનું મોટામાં મોટું statue આવેલું...
નડીયાદના ડભાણ ચોકડી પાસે આવેલ શુભમ પાર્ટી પ્લોટમાં સાત ગામ રામી સમાજનો શૈક્ષણિક અને સાંસ્કૃતિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રંગોળી, ચિત્ર સ્પર્ધા, ક્રિકેટ,...
ગોધરા શહેરના કનેલાવ રોડ ખાતે આવેલા મણીબાનગર આવરણ સોસાયટીમાં રહેતા એક શખ્સની કોરોનાકાળ દરમિયાન આર્થિક મંદીના લીધે નોકરી છૂટી ગઈ હતી, જેથી આર્થિક સંકળામણ અનુભવતા...
ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં અનેક શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર...