ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારે નડિયાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સંતરામ રોડ પર આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ...
નડિયાદમાં વાણીયાવાડ વિસ્તારમાં રહેતી રોશનીબેન ઉ.વ.૩૪ ગઇ કાલે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પોતાનું ઈલેક્ટ્રીક સ્કુટર પર ઉત્તરસંડા તરફથી પોતાના ઘરે આવતી હતી તે દરમિયાન...
વડોદરાના નિઝામપુરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા અને રીન્યૂ કરાવવવા માટે આજે રજાના દિવસે પણ લોકોને એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. જોકે પાસપોર્ટ માટે પહોંચેલા...
વડોદરા શહેરના છાણી પાસેના જીએસએફસી બ્રિજ ઉપર ગતરાત્રે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલ ખસેડ્યા બાદ ટ્રકમાં હાઈડ્રોજન લીકની માહિતી મળતાં...
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 132 માં જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાત્રિના 12:00 વાગ્યે બહુજન સમાજના લોકો દ્વારા ઢોલ...
ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ અપડાઉન કરીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આસપાસના વિસ્તારના લોકો પણ બસની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. અભ્યાસ...