વાલીયા ખાતે આદિજાતિ આગેવાનોની બેઠક — આદિજાતિ હક્કો માટે આંદોલન અને પદયાત્રાની તૈયારી : સંદીપ માંગરોલા
વાલીયા : દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં — ખાસ કરીને સાગબારા, ડેડીયાપાડા, વાલીયા, ઝઘડિયા, નેટ્રંગ, માંગરોલ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ (Scheduled Tribe) પરિવારોને...
