એક તરફ પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે બેબાકળા બન્યા છે ત્યારે આવા સમયે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ અહેમદ પટેલની સૂચનાથી એમની વ્હારે આવી છે....
કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. જયારે માનવીથી માનવી દ્વારા ફેલાતો આ કોરોના વાઇરસને નાથવા હવે લોકોએ એકત્ર નહીં થવા પર ભાર મૂકવામાં આવતા...
અંકલેશ્વર શહેરમાં રહેતો જયદીપસિંહ ચૌહાણ કે જેને દેશભરમાં યોજાતી સી.એમ.એ. ઇન્ટરની ગત વર્ષ ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી. જેનું...
પાલેજ નજીક આવેલા કરજણના વલણ ગામના પાદરમાં “T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને “T.K. આઈડિઅલ નૉલેજ અકેડમી”ના સંયુક્ત ઉપક્રમે ગામના તેજસ્વી તારલાઓનો 9 મો...
ગાંધીનગરમાં આદિજાતિનાં પ્રમાણપત્ર રદ કરવા મામલે સાંસદ સભ્ય મનસુખ ભાઈએ ફરી સરકાર અને અધિકારીઓ સામે બાયો ચઢાવીને આદિવાસીઓનાં હકક માટે સરકાર સામે પણ લડી લેવાની...
અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર બાદ મકરસંક્રાંતિના રોજ અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાનાકા ખાતે શ્રી મણિ ગોવિંદજી ભૂખ્યાને ભોજન સંસ્થાન દ્વારા સેન્ટરનો પ્રારંભ કરાયો...
રાજપીપળા શહેરના ભરચક વિસ્તારમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી એક મહિલા પાસેથી સોનાની બંગડીઓ કઢાવી ગઠિયો ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાની હરસિધ્ધિ નગર...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના પાટીયા પાસેથી નેત્રંગ તરફથી ફંટી ગાડી નંબર જીજે-૧૬-કે-૪૫૫૮ નો ચાલક ફુલઝડપે અને ગફલતભરી રીતે પસાર થઇ...