Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝઘડિયાના શિયાલી ગામે મહાશિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા અમરનાથ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે

Share

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે દિવ્ય સ્વરૂપ બર્ફાની બાબા અમરનાથ બરફ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે. માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શિવભક્તો માટે શિયાલી ગામનું બર્ફાની બાબા શિવલિંગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી શિવ દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો શિયાલી ખાતે ઉમટી પડે છે અને બર્ફાની બાબા શિવલિંગ દર્શનનો અનેરો લાભ લેતા હોય છે ચાલુ વર્ષે તારીખ 18 ફેબ્રુઆરી મહાવદ તેરસ અને શનિવારના રોજ આ પર્વની ઉજવણી થઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

ProudOfGujarat

રાજપારડીની આરોગ્ય ટીમ દ્વારા વઢવાણા ગામે આરોગ્ય સર્વે કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!