Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝઘડિયાના શિયાલી ગામે મહાશિવરાત્રી નિમિત્તે બર્ફાની બાબા અમરનાથ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે

Share

ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે દિવ્ય સ્વરૂપ બર્ફાની બાબા અમરનાથ બરફ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાશે. માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શિવભક્તો માટે શિયાલી ગામનું બર્ફાની બાબા શિવલિંગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી શિવ દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો શિયાલી ખાતે ઉમટી પડે છે અને બર્ફાની બાબા શિવલિંગ દર્શનનો અનેરો લાભ લેતા હોય છે ચાલુ વર્ષે તારીખ 18 ફેબ્રુઆરી મહાવદ તેરસ અને શનિવારના રોજ આ પર્વની ઉજવણી થઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

સુરતમાં ચેકની લેવડ દેવડના મામલે હજીરામાં બે ગનમેન વચ્ચે ઝઘડો, બે રાઉન્ડ ફાયરિંગ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2505 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!