Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના લીલાપર ગામની સીમમાં મોડીરાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ..સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 મુસ્લિમ યુવકોનાં મોત થયાં હતા…આ જૂથ અથડામણ જમીન મુદ્દે સર્જાઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..જૂથ અથડામણ માં ત્રણ યુવાનો ના મોતના  પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

નવસારી-વિસ્પી કાસદનો એક મિનિટમાં 37 તડબૂચ કાપી વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

ગોધરા ખાતે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટીંગ અને જાગૃતિ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

બોલેરો પિકઅપમાં 5 પશુઓની હેરાફેરી કરતાં શખ્સની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!