Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-જૂથ અથડામણમાં 3 વ્યક્તિનાં થયાં મોત-જમીન મુદ્દે સર્જાયેલી અથડામણમાં 3 વ્યક્તિનાં મોત થયા….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ મોરબી ના લીલાપર ગામની સીમમાં મોડીરાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી ..સશસ્ત્ર જૂથ અથડામણમાં 3 મુસ્લિમ યુવકોનાં મોત થયાં હતા…આ જૂથ અથડામણ જમીન મુદ્દે સર્જાઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..જૂથ અથડામણ માં ત્રણ યુવાનો ના મોતના  પગલે પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો જોકે તાલુકા પોલીસે અથડામણ અંગે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Advertisement

Share

Related posts

શનિ જયંતિ નિમિતે વડોદરાના પાદરાના અંબા શકરી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

માંગરોળના હથોડા ગામે અકસ્માત : 3 ધાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!