ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે રવિવારે ઝાડેશ્વર રોડ પર આવેલાં એન. કે. પેટ્રોલપંપ
તળાવ વિસ્તારની કાયા-પલટ થઈ તેને એક આકર્ષક, મનોરંજક અને નૈસર્ગિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ભરૂચ. ભરૂચ અંક્લેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (બૌડા) દ્વારા મોજે
ભરૂચ. ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી તુસાર ટ્રાન્સફોર્મર નામક કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. બનાવ બનતા જ કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ
યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઇસ્કુલ મકતમપુર ભરૂચ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના બાળકો નો શુભેચ્છા સમારંભનો આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના
ભરૂચ શહેરમાં 85 વર્ષીય સ્વ. ભુપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા દેહદાન કરવાનો સંવેદનશીલ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ ભુપેન્દ્રભાઈની
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા આવનાર 26 ફેબ્રુઆરીથી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં કુલ 143