ભરૂચમાં વરસાદના વિરામ વચ્ચે મેઘરાજાને વિદાય આપવા માનવ મહેરામણ ઉમટયુ: બાળકને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાવ્યા
ભોઈ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી ભરૂચ ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૨૫૦ કરતા વધુ વર્ષથી પરંપરાગત મનાવાતા
