ભરૂચના ઝાડેશ્વર રોડ પરની એક સોસાયટીમાં બનેલો બનાવ ભરૂચ. ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતાં મીનાબેેન નગીન સોલંકી ભોલાવ બસ સ્ટેશન વિસ્તારમાં
ભરૂચ. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન.સી. પટેલ તથા તેમની ટીમ દ્વારા આજરોજ 31મી જૂલાઇના રોજ અનેક નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન તેમને પરત કરવામાં
આઇકોનિક રોડ પરની ડેકોરેટિવ લાઈટો અને વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં 31મી જૂલાઇએ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામાં
દહેજમાં આવેલી અને પોટેશિયમ પર્મેન્ગેટેટ બનાવતી યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં આગ : કોઇ જાનહાની નહીં કંપનીના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો ગોડાઉનમાં
સોનુ સૂદે તેમના જન્મદિવસ પર ભાવનાત્મક જાહેરાત કરી – 500 વરિષ્ઠ નાગરિકો માટે વૃદ્ધાશ્રમ બનાવશે.રાષ્ટ્રીય વાસ્તવિક હીરો સોનુ સૂદે તેમના જન્મદિવસ પર પહેલ કરી
ભરૂચ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ભરૂચ લોકસભા વિસ્તારમાં આવેલા રાષ્ટ્રીય રાજમાર્ગો અને બ્રિજોની જર્જરિત સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ
ભરૂચ ૨૯મી જૂલાઈ,માંગરોળ તાલુકામાં કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વાઘ દિવસનીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વકૃત્વ સ્પર્ધા તેમજ પોસ્ટર