ભરૂચ-નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના માધ્યમથી અમુલ દૂધની ખરીદી કરતાં ગ્રાહકોના માથે દૈનિક 2.20 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે. ગુજરાત સ્થાપના દિનથી અમુલ ડેરી દ્વારા
એક અઠવાડિયા પહેલા,અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-૪૮ પર યુપીએલ કંપની પાસે 24 કલાક કરતા વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઊભું હોવાનું જોવા મળતાં સ્થાનિકોમાં
ભરૂચ કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વ્ર।રા પ્રસ્થાપિત જન શિક્ષણ સંથાન ભરૂચ દ્વ્ર।રા ૧મે ગુજરાત સ્થાપના દિવસ, શ્રમયોગી દિવસ ની ઉજવણી તથા
ભરૂચના બહારની ઉંડાઇ વિસ્તારમાં બનેલી ઘટના ભરૂચ. ભરૂચ શહેરના બહારની ઉંડાઇ સ્વામિનારાયણ મંદીર પાસે રહેતાં 66 વર્ષના ઝાહિદઅલી અલીસેન કુરેશી છુટક ચાદર વેચવાનો ધંધો કરે
સામાન્ય સભામાં ૨૮ મુદ્દાઓ ચર્ચાયા, મોટાભાગના સર્વાનુમતે મંજૂર કરાયાં । ભરૂચ । ભરૂચ નગરપાલિકા દ્વારા બુધવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૨૮
જંબુસર તાલુકામાં આવેલાં ઇસ્લામપુર, ઇસનપુર તેમજ ઝામડી સહિતના ગામોમાં દરિયાની ભરતીના પાણી ઘુસી આવતાં ગ્રામજનોની પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. ભરઉનાળે ગામમાં પૂર
ગુજરાતની સ્થાપનાને 64 વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે રાજ્યભરમાં મહિલાઓ પર દુષ્કર્મ, ડ્રગ્સ તેમજ મારામારી સહિતના ગંભીર ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સ્થાપના