પાલેજ રેલવે સ્ટેશન ખાતે વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ – વલણ હોસ્પિટલના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.
વલણ હોમિયોપેથીક મેડિકલ કોલેજ તેમજ વલણ હોસ્પિટલ નાં સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે પાલેજ રેલવે સ્ટેશન ટ્રેક ઉપર સફાઈ કામગીરી હાથ ધરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
