કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ (India-Canada Row) ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના PM
ભારતની અગ્રણી સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એફઆઈએ ગ્લોબલે બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની ડિલિવરી દ્વારા ઉદ્યોગસાહસિકતા અને નાણાંકીય સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સમુદાયોને સશક્ત કરવા માટે
નર્મદા નદીમાં આવેલાં પૂરના કારણે ભરૂચ જિલ્લામાંથી 6 હજાર કરતાં વધારે લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં. જિલ્લામાં 4,062 પૂર અસરગ્રસ્તોને રૂ. 9.11 લાખની કેશડોલ
તા. ૨૧/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫/૩૦ વાગ્યાના સુમારે નવાગામ ડીંડોલીના રામનગરમાં રહેતા જગદીશ રઘુનાથ પાટીલે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી પોતે પોતાની પત્નીના
નડિયાદમાં ખાડાના કારણે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પડી ગયા હતાં અને પાછળથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. ઉત્તરસંડા રોડ પર બનેલા
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડિયાદ વિભાગ દ્વારા આગામી તા.૨૧ થી તા.૨૩ સપ્ટેમ્બર – ૨૦૨૩ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ, મરીડા રોડ,