નડિયાદમાં ખાડાના કારણે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પડી ગયા હતાં અને પાછળથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. ઉત્તરસંડા રોડ પર બનેલા
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નડિયાદ વિભાગ દ્વારા આગામી તા.૨૧ થી તા.૨૩ સપ્ટેમ્બર – ૨૦૨૩ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ, મરીડા રોડ,
માંગરોળ તાલુકાના લવેટ ગામે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી આ સમયે લવેટના ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખનું સન્માન કરાયું હતું. કેન્દ્ર અને
ઠાસરા તાલુકાના મિત્રએ કારને આણંદ મેટ્રોમાં ભાડે મુકવાનું કહી તારાપુરના બે વ્યક્તિઓને કાર આપી દીધી હતી. આત્યારબા તારાપુરના આ બે વેક્તિઓએ ચોટીલાના વ્યક્તિને કાર આપી
ઉમરપાડા તાલુકામાં પ્રધાનમંત્રી જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત આયુષ્ય ભવ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ
ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત લોકોએ પૂરમાં થયેલ નુકશાનીને લઈ જિલ્લા કલેકટરને વળતરની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. રવિવારે રાતે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારી અને દરેક તાલુકાના બીઆરસી ઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યોની
આ બાબતે વાત કરવામાં આવે તો પુરા સૌરાષ્ટ્રને અનાવૃષ્ટિ જાહેર કરવામાં આવે અને મુખ્યમંત્રીની જે ખેડૂતલક્ષી યોજનાઓ છે તેનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે
ભરૂચ અને અંકલેશ્વરમાં પુર બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે જઈ રહેલા રાજકારણીઓ પ્રજાની નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યાં છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી
લીંબડીનાં કૃષણનગરમા રહેતી મહિલાએ આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં નથી આવતી તેમજ ગટર સફાઈ કરવામાં નથી આવતી રોડ નથી બન્યા