ભરૂચ પંથકમાં પૂર સંકટ આવ્યું છે ત્યારે નગરના દાંડિયા બજાર, કતોપોર બજાર ફુરજા વગેરે વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોને, વેપારીઓને અને ગરીબોને પારાવાર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારની બે જવાબદાર નીતિના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ડેમને અડીને આવેલા ઉપરવાસના ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લિન- અપ ડે 2023 અંતર્ગત માંડવી બીચ પર સ્વચ્છતા અભિયાન “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” યોજવામાં આવ્યું હતું.
હરેશભાઈ વસાવા બે વખત કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ હરી ચૂક્યા છે, હરેશભાઈ વસાવા નર્મદા જિલ્લામાં તેઓ યુવાનોમાં સારી પકડ ધરાવે
નર્મદા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પાછલા દિવસોમાં વરસાદ વધુ જિલ્લામાં પડી રહ્યો છે ત્યારે કેટલાક જળાશય છલકાયા છે ત્યારે નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક થતા
લોકસભાની ચૂંટણી પહેલા નર્મદા જિલ્લા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ પાર્ટીથી અલગ થઈને કેસરિયો ધારણ કર્યો છે. પોતાના 50 જેટલા