અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસના સંયુક્ત પ્રયાસથી સમાજમાં હકારાત્મક બદલાવ માટે પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુપોષણ મુક્ત નર્મદાની નેમ સાથે જિલ્લાના 562 ગામો, 952
રાજકોટમાં બુધવારે મોડી રાત્રે એક મોટો દુર્ઘટના સર્જાઈ હતી. જિલ્લાના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક મકાનની અંદર કેમિકલની બોટલો ફાટતાં મસમોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા વિસ્તારમાં
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકાઓની કોર્ટો દ્વારા રાષ્ટ્રીય
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળા દરમિયાન અવારનવાર ચેકીંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ફૂડ ત્રણ ના સ્ટોલમાંથી
ભરૂચ જિલ્લામાં કૌશલ્ય તાલીમ ક્ષેત્રે અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોમ્યુટર કોર્ષમાં તાલીમ લેતા ભાઈ બહેનોને વધુ આધુનીક સુવિધા યુકત કોમ્યુટરર્સ દ્વારા કૌશલ્ય
ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે પસંદગીના CASA અને ડેબિટ કાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ લોયલ્ટી પ્રોગ્રામ રજૂ કરીને તેના ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધારવા
ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ઉમરખાડી ગામના રમેશભાઈ વસાવાની ભાજપ પક્ષ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. સુરત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા તાલુકા પંચાયત ખાતે