નડિયાદ શહેરમાં રહેતા અને છાપરા ગામે એલ એન્ડ ટીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ એન્જિનિયરને ગઠીયાએ ઇન્વેસ્ટમેન્ટના બહાને રૂપિયા ૩૦.૪૭ લાખ પડાવી છેતરપિંડી કરી છે. આ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા એ એક પ્રેસનોટ દ્વારા ભરૂચને અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે. ગઇકાલે
મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અદહાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે જે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ સાંજે ભરૂચના સર્કલ ઇન્સ્પેકટર કે.ઇ. બારીઆની
ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઈદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. મુસ્લિમ સમાજના લોકોમાં ઇદની ઉજવણીનો ભારે થનગનાટ જોવા મળ્યો
દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ લિમિટેડ (એલટીએફ) એ આજે જાહેરાત કરી છે કે તેનો ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પ્રોટેક્ટ પ્લાન જે કૃષિ
છેલ્લા બે ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાંભારે ઉકળાટ ગરમીનો માહોલ હતો અને વરસાદ ખેંચાઈ જતો હતો. ક્યાંક હળવા ઝાપટા પડતા હતા.પરંતુ આજે સવારે રાજપીપળા સહીત નર્મદા