ગોધરા શહેરના કનેલાવ રોડ ખાતે આવેલા મણીબાનગર આવરણ સોસાયટીમાં રહેતા એક શખ્સની કોરોનાકાળ દરમિયાન આર્થિક મંદીના લીધે નોકરી છૂટી ગઈ હતી, જેથી આર્થિક સંકળામણ અનુભવતા
ભરૂચના જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર અને કેળવણીકાર કે.કે. રોહિત (અફસોસ ઇખરવી) ની કલમ વડે લખાયેલ બે પુસ્તકો અફ્સોસનો અવાજ અને ઇખરવીનો અવાજનું શ્રવણ વિદ્યાધામ ભરૂચ
ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં અનેક શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર
નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનારા
સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સુચના અન્વયે ડીંડોલી પો.ઇન્સ આર.જે.ચુડાસમા તથા સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી છે ત્યારે રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. રથયાત્રામાં આ પહિંદવિધિનું ખુબ જ મહત્વ
દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથીએ ભગવાન જગન્નાથની રથયાત્રા શરુ થાય છે. આજે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો છે.
માંગરોળ તાલુકાના પાતલદેવી ગામના ઈસમને ચોરીના મોબાઈલ સાથે એલ.સી.બી ની ટીમે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ અગાઉ વાલીયા તાલુકાના રૂંધા ગામના જયદીપભાઇ સુરેશભાઈ ચૌધરી માંગરોળ