સુરતના સરથામા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં માતા તથા પુત્રી અને પુત્રીનું મોત નિપજ્યું હતું.
મહેમદાવાદથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાંઠવાળી સીમ નજીક ટ્રક પાછળ એસટી બસ અથડાતાં અકસ્માત થયો હતો. જેમાં બસની કેબિનનું પડીકું વળી ગયું હતું. જ્યારે
સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરપાલિકાના “જન સેવા કેન્દ્ર” સહિત રાજ્યના ૨૨ જેટલા
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આગાખાન સંસ્થા સંચાલિત યુવા જંકશન તાલીમ સેન્ટરનું ઉદ્દઘાટન તૃપ્તિ બેન મૈસુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.દીપક ચૌધરી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
નેત્રંગ ખાતે કાર્યરત એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકાની ૩૭ જેટલી આંગણવાડીમાં શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડી રહ્યાં છે. જેમાં એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા આ આંગણવાડીઓમાં હેન્ડ બુક અને
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ પાંચબત્તી વિસ્તારમાં થોડા સમય અગાઉ જ પેવર બ્લોક નાંખવાની કામગીરીનો પ્રારંભ થયો હતો, કેટલાય દિવસો સુધી કામગીરીને પગલે પાંચબત્તીથી શક્તિનાથ તરફ