અંકલેશ્વર શહેરમાં વયસ્ક નાગરિકો માટે એક માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે.એન.પી.ટી. લાઇબ્રેરી ખાતે આ સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા જે.એન.પી.ટી.ટી લાઈબ્રેરી ખાતે યોજાયેલા સેમિનારમાં
