બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા થઇ છે.. કલરકામ કરનાર યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા જીકાયા હોવાની માહિતી મળી રહી છે…અજાણ્યા યુવાન દ્વારા હત્યા કરાઈ હોવાનું હાલ માં અનુમાન લગાવાઈ રહ્યું છે…પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે..હાલ હત્યાનું કારણ અંકબધ છે……
previous post