Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં કેદીઓ ફરાર થવાની ઘટનાઓ અવારનવાર થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યારે બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા તેઓ કોવિડ-19 વોર્ડની દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. સવારે 4 વાગ્યે નર્સિંગ સ્ટાફમાં આવેલ કોરોના વિભાગમાંથી બે કેદીઓ નાસી ગયા હતા. તેની જાણ પોલીસને સવારે 6 વાગ્યે થઈ હતી જેથી પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફનો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બાવાગોર દરગાહનો ઉર્સ કોરોના મહામારીને લીધે મોકૂફ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!