ભરૂચના મનરેગા કૌભાંડમાં રાજકીય દબાણ હેઠળ તપાસ દબાઈ રહી છે : સંદીપ માંગરોલા
તપાસ માટે SIT તેમજ તટસ્થ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂકની કોંગ્રેસની માંગ ભરૂચ. ભરૂચ જિલ્લાના અમોદ તાલુકા સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળ નકલી કામગીરી દર્શાવી...
