ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જિલ્લાના વિવિધ તાલુકામાં અકસ્માતના બનાવો વધતા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં આજે સવારે અકસ્માતની...
ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ૧૨ કલાકમાં ભરૂચ, અંકલેશ્વરમાં સર્જાયેલ બે જેટલા માર્ગ અકસ્માતમાં બાળક સહિત ૬ લોકો ઇજાગ્રસ્ત...
માંગરોળ તાલુકાના વાંકલ ગામના મુખ્ય માર્ગ પર સ્વામિનારાયણ મંદિર નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું...
ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન...
પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા એક યુવાનનું કરુણ મોત પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે સવારના સમયે રોડ ઉપર બે બાઇકો સામસામે...
વડોદરાના કરજણ ઘાવટ ચોકડીથી સાધલી તરફ જી.ઇ.બી પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફત કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર...