અનુસૂચિત જનજાતિના બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉમરપાડા તાલુકાના વાડી ગામે સૈનિક સ્કુલ કાર્યરત
સૈનિક સ્કુલમાં આદિજાતિના ૩૭૨ વિદ્યાર્થીઓ ભોજન, રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છેઃ વાંકલ :: આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના...
