૨૦૧૦ આસપાસના સમયગાળામાં જાણીતા કટારલેખક ગુણવંત શાહ અને તેમના સાહિત્યકાર સાથીઓ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે માતૃભાષા વંદના યાત્રા કાઢવામાં આવી હતી. આ...
ગુજરાત રાજયમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ગેરકાયદેસર ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે, અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજીત 6...
ચાલુ વર્ષે પણ નવરાત્રિ ના આયોજન પર ગ્રહણ લાગ્યું છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં કોરોનાની ત્રીજી લહેર આવવવાના સંકેત છે. ત્યારે આ વચ્ચે આવતો ગુજરાતનો સૌથી...
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમદાવાદમાં મહોરમમાં તાજીયાના જુલુસ નહિ નીકળે. અમદાવાદ પોલીસ તથા તાજિયા કમિટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી...
દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ ખાદ્ય તેલ અને...
જૂનાગઢ નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને પશુપાલન થકી આવક બમણી કરીને સફળતા હાંસલ કરી છે અને...