અમદાવાદનું સાયન્સ સિટી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિને માત્ર શિક્ષકો માટે જ ખુલ્લુ રહેશે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે શિક્ષક દિવસની ઉજવણી સાયન્સ સિટી 5 સપ્ટેમ્બર 2022 ના રોજ માત્ર શિક્ષકો માટે ખુલ્લુ રહેશે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, ફિલસૂફ અને...
