મહંમદપુરા એપીએમસી માર્કેટ યાર્ડમાં કચરાના ઢગલાં, રોગચાળો ફાટવાની દહેશત વારંવાર રજૂઆતો છતાં સફાઈને લઈને કોઈ કાર્યવાહી થતી નથી : વેપારીઓ
ભરૂચ ભરૂચના મહમંદપુરા એપીએમસીના વેપારીઓની હાલત અત્યંત દયનિય બની ગઈ છે. એપીએમસીના સત્તાધિશો દ્વારા સફાઈ. સુવિધા સહિતની કોઈ કામગીરી કરતાં ન હોવાને કારણે તેમની મુશ્કેલીઓ...
