આજરોજ ઈદઉલ અદહા પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સ્થાનીક મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી. મુસ્લીમોના ઇદઉલ અદહાને...
ગઇકાલે અંકલેશ્વર પ્રતિન ચોકડી ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા સદભાવના તથા સદબુદ્ધિ કાર્યક્રમ રાખ્યો હતો, કાર્યક્રમ પહેલા જ જિલ્લા યુવા કોંગ્રેસના...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અવારનવાર જળચર પ્રાણીઓના મોત સામે આવતા હોય છે, નદીમાં કેમિકલ યુક્ત પાણી ભરી જતા આ પ્રકારની ઘટનાઓનું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવેલ જીઆઈડીસી વિસ્તાર પર્યાવરણ માટે કેટલી હદે ઘાતક સાબિત થઈ રહ્યો છે તેના જીવતા જાગતા પુરાવા ત્યાંના રસ્તાઓ ઉપર રખડતા શ્વાન...
અંકલેશ્વર વિસ્તારમાં વર્ષા-ઋતુની માંડ શરૂઆત થઇ છે ત્યાં આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે....
અંકલેશ્વરની આર.એમ.પી.એસ. શાળામાં આજરોજ એન.સી.સી. અવેરનેસનું અર્થસભર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી મહાવીર જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ...