અંગદાન એ સૌથી મોટું જીવનદાન છે. સુરત જિલ્લાના માંડવી ગામના રહેવાસી સ્વ.જયેશભાઈ પ્રજાપતિ જેની ઉંમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તેમનું...
અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા જીઆઇડીસી માં બે સ્થળે બ્રાન્ડિગ બેનર લગાવ્યા હતા સાથે શહેરમાં આવેલ શૈશવ સ્કૂલ ખાતે ફિજીયોથેરાપી એક્સસાઈઝ ચેરનું વિતરણ કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લામાં આવેલ ઔધોગિક એકમો તેમજ ગોડાઉનોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરી જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાના બનાવો ચાલુ વર્ષે સતત...
અંકલેશ્વર તાલુકાના પીપરોડ ગામમાંથી જાહેરમાંથી પત્તાપાનાનો જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા હતા. આ અંગે અંક્લેશ્વર રૂરલ પોલીસે કામગીરી કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના...
અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા મોતાલીના આંગણે કેસુડાના કેસરવર્ણી ફાગણની ફોરમ વાર્ષિકોઉત્સવ- 2023 અંતર્ગત ચતુર્થ ચરણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ પ્રસંગે શાળાના...
અંકલેશ્વર પંથકના સારંગપુર ગામની એક સોસાયટીમાં બે બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાની ધટના સામે આવી છે. આ બનાવ અંગે વિગતે જોતાં અંકલેશ્વરના સારંગપુર ગામમા આવેલ...
અંકલેશ્વરમાં ચૌટાનાકા વિસ્તારમાં સ્ટેટ બેંકની સામેની સાઈડમાં આવેલી સોડાની દુકાન ચલાવતા શખ્સ ઉપર તેના અન્ય હરીફ ધંધાદારી ઇસમે તેની દુકાનમાં ઘૂસી આવીને માર મારી દુકાનમાં...
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પંથકનાં એક વિસ્તારનાં ખેતરમાં ગ્રામ્ય વિસ્તારની એક 15 વર્ષીય સગીરા સાથે બળાત્કારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, બે જેટલા નરાધમોએ...
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલ પાસે એક શંકાસ્પદ આઈસર ટેમ્પોને રોકી તેનાં પાછળનાં ભાગે ભરેલ...