અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.
અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું....
