અંકલેશ્વરનાં બજારો દિવાળીના દિવસથી બંધ થઈ ગયા હતા જે આવતી કાલે લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થશે. લાભપાંચમ એટલે વેપાર અને ધંધા રોજગારના મુર્હૂત કરવાનો...
અંકલેશ્વરમાં ઠેર-ઠેર કચરાનાં ઢગલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા, નવી નગરી સહિતના વિસ્તારો કચરા અને ગંદકીથી ખડબડે છે. અહીંનાં...
દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે...
અંકલેશ્વરમાં પંજાબી બજારથી રાધાવલ્લભ મંદિરની નૂતન વર્ષ નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વર...
દીપોત્સવી પર્વ નિમિત્તે ભરૂચ તેમજ આસપાસની સામાજિક સંસ્થાઓ દ્વારા ક્યાંને ક્યાંક ભોજન સેવા તો ક્યાંક ધાબળા વિતરણ કરવામાં આવે છે, આજે દિવાળીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના...
અંકલેશ્વરના ચૌટાનાકાથી ગડખોલ પાટીયાને જોડતા માર્ગ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકોને ઇજા પહોંચી હતી. આજરોજ અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટીયાને જોડતા...
અંકલેશ્વર નગરપાલિકા સામે ઊભો કરાયેલ પોલીસ પોઈન્ટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તૂટી જતાં નુકસાન થયું હતું. અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર પોલીસ...
અંકલેશ્વરમાં ચોરીના બનાવો બનવાની સાથે લાલચ આપી છેતરપિંડી કરવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ગતરોજ કુમકુમ બંગ્લોઝ ખાતે એક વ્યક્તિને કૂપનની લાલચ આપી બે...