અંકલેશ્વર પંચાયતી બજાર ફિર રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ...
અંકલેશ્વર પંથકમાં આવેલ માટીએડ ગામના રહીશ નામે આહીર મિહિરભાઈ મહેશભાઈ નાઓ ભેંસ ચરાવવા ગામની સીમમાં ગયા હોય ત્યારે કહેવાતા ભાજપા આગેવાન નામે દિવ્યેશ રમેશચંદ્ર પટેલ...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દિલ્લી ટ્રેડિંગનાં ગોડાઉનમાં બાર દિવસ અગાઉ ચોરી થઈ હતી તે અંગે અંકલેશ્વર પોલીસ સતર્ક હતી. ત્યારે બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, આજથી...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેચાણનો મામલો ઘણો વધી રહ્યો છે. બુટલેગરો બેફામ બન્યા છે. અંકલેશ્વર પંથકમાં દરરોજ હજારોની મત્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના...
આજરોજ અંકલેશ્વરમાં ગડખોલ પાટીયા નવા બ્રિજથી લઈને ચૌટા નાકા રીક્ષા સ્ટેન્ડ સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર-અંદાડાં –સમોર માંડવા રોડનું વાઇડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની...
આજરોજ અંકલેશ્વરમાં આવેલા નગરપાલીકાના સભાખંડમાં ગણેશ ચતુર્થીને લઈને અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તેના વ્યવસ્થાપન...
અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં...