અંકલેશ્વર- સગાઈની ના પાડતા યુવાનએ યુવતી પર કર્યા ચપ્પાના ઘા અને આપી જાનથી મારી નાખવાની ધમકી…
વિનોદભાઈ પટેલ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે રહેતી યુવતી અમ્રિતાબેન અખિલ દયાશંકર ગઈકાલ રોજ સવારના આશરે ૧૦ વાગ્યાના ગાળામાં એકટીવા...
