અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ઈ-એફ.આઈ.આર અને સાઈબર ક્રાઈમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જિનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે આજરોજ ઈ-એફઆઈઆર અને સાઈબર ક્રાઈમ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત...
