ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્રહરિત પીગમેન્ટ ને ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ના નિકાલ માટે ક્લોસર આપતી જીપીસીબી.
અંકલેશ્વર 18.02.19 ગત તારીખ 9 ફેબ્રુઆરી ના રોજ પલસાણા નજીક ખાડી માં ટેન્કર દ્વારા કેમિકલ ખાલવવા જતા ભરવાડ જ્ઞાતિ ના બે નવયુવાન નું મૃત્યુ થયું...
