અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા નજીક આવેલ અગસ્તી-સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બેંચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વરના ભડકોદ્રા નજીક આવેલ ગોકુલ સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા જયેન્દ્રસિંહ ભરથાણીયાનો પુત્ર ધ્રુવ્રરાજ કાપોદ્રા પારિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કુલમાં ધોરણ ૧૨માં...
