અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….
પોલીસ સૂત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના હરીનગર સોસાયટી ની પાછળ ખુલ્લા મેદાનમાં પત્તાપાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી...
