દિનેશભાઇ અડવાણી ભરૂચ સંસદીય મત વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડ્યા બાદ નિર્ધારિત ચૂંટણીના કાર્યક્રમ મુજબ તારીખ ૨૮-૦૩-૧૯ ના ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી અંગેનું જાહેર નામું...
દિનેશભાઇ અડવાણી હાલ સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થતાં જ તમામ ભારતીય પોતાના ઉમેદવાર જાહેર કરવાનું નક્કી કરી દીધું છે ત્યારે હવે ભરૂચ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધીની ટોચ પર પોહ્ચ્યો હોવાનું હવામાન ખાતેના સૂત્રોએ જણાવ્યું હતું.માર્ચ માસના અંતિમ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસના ઇન્ચાર્જ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર LCB P.S.I વાય.જી ગઢવી તેમજ તેમની ટીમના માણસોએ...
દિનેશભાઇ અડવાણી ભરૂચ ખાતે ભારત ભાગ્ય વિધાતા નાટકનું સફળતા પૂર્વક મંચન પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત...
આજ રોજ આમોદ મામલતદાર કચેરી ની મુલાકાત લેતા જોવા મળ્યું કે મામલતદાર કચેરીની કમ્પાઉન્ડમાં પુષ્કળ પ્રમાણમાં જાહેરમાં કચડો જોવા મળ્યો.સ્વચ્છતા અભિયાન ના નામે લાખો -કરોડો...
દિનેશભાઇ અડવાણી ભરૂચ 27/03/2019 ૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે તે માટેના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચ જિલ્લા સેવાસદન(કલેક્ટર કચેરી),...
દિનેશભાઇ અડવાણી દહેજ ની મેઘમણી કંપનીમા મળસ્કાના સમયે આગ ફાટી નીકળી હતી.આ આગના બનાવમાં બે જેટલા કર્મચારીઓનું મોત નીપજ્યું હતું અને ૮ જેટલા કર્મચારીઓ દાજી...
જાણવા મળ્યા મુજબ અહેમદ પટેલ,રાજીવ સાતવ અને અમિત ચાવડા સાથે દિલ્હીમાં મુલાકાત લઇ કોંગી અગ્રણી દલપતસિંહ વસાવા એ ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માંગણી...