અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો...
ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા એકમ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વિવિધ કિસાનોની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા...
સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા તાજેતરમાં વેસ્ટર્ન ડ્રેસ પરિધાન હરીફાઈ યોજવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાની સભ્ય બહેનોને સાડી પહેરવાની વિવિધ રીતોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.વેસ્ટર્ન ડ્રેસ...
રનફોર નર્મદા,સેવ નર્મદા,SVMIT એન્જીનિયરીંગ કોલેજ દ્વારા જનજાગૃતિ કેળવવા માટે તારીખ 14-2-2019 ના રોજ સવારે 7 કલાકે રનફોર નર્મદા,સેવ નર્મદાના શીર્ષક હેઠળ મેરેથોન દોડનું આયોજન કરાયું...
૧૪ ફેબ્રુઆરી એટલે પુસ્તક ભેટ દિવસ .આ દિવસની ઉજવણી કે.જે.ચોક્સી લાયબ્રેરીએ અનોખી રીતે કરી સાથે જ લાયબ્રેરીના સ્થાપનાના ૧૦ વર્ષ પુરા થતા હોય તેની ઉજવણી...
ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ શક્તિનાથ ખાતે ધરણા યોજી આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ ભરૂચ નગરના શક્તિનાથ મેદાનમાં ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને ત્યારબાદ...