ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતાં ખાનગી વીજ ઉત્પાદકો અને બંધ કરી રાજ્ય સરકાર દ્વારા વીજ ઉત્પાદન મથક...
ભરૂચની જે.પી. કૉલેજના પ્રોફેસર ડૉ. મીનલ દવે જૂન ૨૦૨૨ મા સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મિત્રો અને ભરૂચની વિવિધ સંસ્થાઓ દ્વારા મીનલ...
ભરૂચ શહેરમાં તસ્કરોનો ખોફ વધુ એકવાર સામે આવ્યો છે, ભરૂચના મકતમપુર વિસ્તાર આવેલ શ્રી નાથજી સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી એક કરોડ ઉપરાંતની રોકડ...
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા તાજેતરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા દેશના...
સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુતરનાં દોરાથી અગિયાર, એકવીસ, એકાવન અને એક્સો એક પ્રદક્ષિણા ફરી પોતાના...
ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રિક્ષામાં મુસાફર તરીકે મહિલાઓને બેસાડી સોના ચાંદીના દાગીના પડાવી લેતી ટોળકી સક્રિય થઇ હતી, જે બાદ પોલીસ વિભાગ પણ એક્શનમાં...
ભરુચ જિલ્લાનું ઐતિહાસિક અને આહીર સમાજની કુળદેવી, જુનાગઢના રા”નવઘણ કે જેને આહિર સમાજના પરાક્રમી શ્રેષ્ઠી વિર દેવાયતે પોતાના સુપુત્ર ઉગાનુ બલિદાન આપી જીવનદાન આપ્યું હતું,...
મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદન કરનાર નુપુર શર્મા તેમજ નવીન જિંદાલ સામે સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર...