ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક માલગાડી અડફેટે એક અજાણી મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગતરોજ ૧૭.૫૦ પહેલા નબીપુર અપલાઇન...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા પાસે આવેલ જલારામ પેટ્રોલપંપ ખાતે ગત બુધવારે રાત્રીના સમયે પેટ્રોલપંપ ઉપર બાઇક લઈને આવેલા ઈસમ એ કોઈ...
આજે દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી હોય સમગ્ર ગુજરાતમાં બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે...
ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબ આંબેડકરની આજે ૧૩૧ મી જન્મ જયંતી નિમિત્તે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે આવેલ ડો.બાબા...
ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી જાણે કે બુટલેગરોને હિજરત કરવી પડે તેવી નોબત આવી છે, જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવી હાહાકાર...
સુરતના કોસંબામાં છેલ્લા એક વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગાભાઈ આરોપીઓને વાલીયા તાલુકાના મેરા ગામથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ બનાવની...
ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમારશાળામાં રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન લર્નિંગ બાય ડુંઈંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલેજ સહિત આસપાસના ગામોના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ...
ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે એકપણ અંગ્રેજી માધ્યમની સરકારી શાળા આવેલી નથી, જેને કારણે વાલીઓએ પોતાના બાળકોને નાછૂટકે અંગ્રેજી માધ્યમમાં...