ગત દિવાળીના અરસામાં ઝાડેશ્વરના મહેશ નિઝામા પર હુમલો થયો હતો.જાણો હુમલો કરનાર કોણ અને કેમ હુમલો કર્યો? સોપારી કેટલાની અપાય…
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એકપછી એક ગુનાઓનો ભેદ ઉકેલાતો જાય છે.ત્યારે ગત દિવાળીના સમયે ઝાડેશ્વરના મહેશ નિઝામા પર અજાણ્યા ઈસમો દ્વારા કરાયેલ...