દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો 28 ડિસેમ્બરના રોજ 137 મો સ્થાપના દિવસ હતો. કોંગ્રેસ પાર્ટીના અનેક વ્યક્તિઓએ આઝાદી માટે પોતના પ્રાણ ન્યોછાવાર...
ભરૂચ રેલ્વે ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ કોચિંગ એકેડમીનો શુભારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તથા પૂર્વ આંતરરાષ્ટ્રીય...
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ચમરિયા ધોળ ગામનાં રહેવાસીઓએ દાદાગીરી કરનાર પિતા-પુત્ર સામે રાજ્યપાલને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વર્ણવી છે. આ આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં...
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર થઈ રહી છે જેના અંતર્ગત શાળાઓમાં બાળકોમાં સાંપ્રત વિશ્વમાં સફાઈ, પર્યાવરણ, પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને ધર્મ સંસ્કૃતિ સાથે...
ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે લહેરી જીન સામે આવેલી મસ્જિદમાં દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ માટે સાત દિવસીય પ્રશિક્ષણ સેમિનાર યોજાશે. આયોજિત સેમિનારમાં નમાઝના તમામ અરકાનો વિશે...
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા...
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામની રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલ શિવમ કોમ્પલેક્ષના રૂમ નંબર ૨૦૩ માં રહેતા સંતોષરાય શંકરરાય ઉંમર...
ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તાજેતરમાં ઉત્તરખંડના હરિદ્વારમાં યોજાયેલ ધર્મ સંસદમાં મુસ્લિમો સામે કરાયેલ ઉશ્કેરણીજનક ભાષણનો વિરોધ કરી કાયદેસરની કાર્યવાહી કરવા...
ભરૂચ શહેરમાં ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરોનો આતંક વધી રહ્યો છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં તસ્કરોએ ચોરીઓની ઘટનાને બિન્દાસ અંદાજમાં અંજામ આપવાનું શરૂ કર્યું હોય તેમ...