ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી ભરૂચમાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી આવે તો હંમેશા...
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે “નેચરવોક” “પાકૃતિક શિબિર” અને “વૃક્ષારોપણ” નો કાર્યક્રમ યોજાયો હતો. વન વિભાગ...
થવા હાઇસ્કૂલની ૫ જેટલી વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સ સ્પર્ધામા લાંબી કુદ તેમજ દોડમા પ્રથમ, ત્રીજો તેમજ પાંચમો કમ મેળવી શાળાનુ તેમજ ભરૂચ જીલ્લાનુ ગૌરવ વધારતા વિદ્યાર્થી આલમમા...
નેત્રંગ તાલુકાની સૌથી મોટામા મોટી નેત્રંગ ગ્રામપંચાયતની ચુંટણી ચાલુ સાલે ભારે રસાકસી વાળી રહી હતી. જેને લઇને ભાજપા સમર્થનવાળા સરપંચનો માત્ર ૪૬ મતે વિજય મેળવી...
ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ઘણા લાંબા સમયથી ઉભરાય છે આ વિસ્તારના રહેવાસીઓ ગટરોના પાણીની ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભરૂચના ફાટા તળાવ...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે સવારે નર્મદા પાર્ક ભરૂચ ખાતે યોગા અને મેડીટેશન શિબિર યોજાઈ હતી, જેનું ભરૂચના પ્રાંત અધિકારી...
ભરૂચ જિલ્લાના પરીએજ ગામ નજીક સુપ્રસિધ્ધ હઝરત બાવા રૂસ્તમ રહમતુલ્લાહ અલયહિની દરગાહ આવેલી છે. જે દરગાહ શરીફની સંદલ શરીફની વિધિ સાદગી પૂર્વક સંપન્ન કરાઇ હતી....