હવામાન વિભાગના જણાવ્યાનુસાર તાઉ-તે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 100 કિ.મી. દૂર સ્થિત પહોચ્યું છે. લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી...
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે સમાટ્ર નગર સોસાયટી ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો.થલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદ અર્થે આ કેમ્પ યોજાયો હતો.સ્પર્શ ગ્રુપના યુવાનો દ્વારા આગામી સમયમાં...
એનએસએસ યુનિટ નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાનાએનએસએસ યુનિટના સ્વયંસેવકો દ્રારાઆયુર્વેદિક વનસ્પતિઓ નો ઉકાળો બનાવવાની કામગીરી નવદુર્ગા શાળાના કેમ્પસમાં કરવામાં આવી રહી છે સાથે સાથે આ યુનિટ દ્વારા...
છેલ્લા બે દિવસથી ગુજરાતમા ત્રાટકેલ તૌકતે વાવાઝોડુંની અસર નર્મદામા થઈ હતી. જેમાં રાજપીપલા થી ડેડીયાપાડા પંથકમા વાવાઝોડું વરસાદ ને કારણે ભારે ખાનાખરાબી સર્જી હતી.જેમાં રાજપીપલા...
નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સમાન પુરવાર થયો છે.અખાત્રીજના દિવસથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામા આવી રહ્યુ છે.ખેતીમાટે 30 જૂનસુધી...
કોરોના મહામારી વચ્ચે તાઉ[તે વાવાઝોડાએ ઘણી મુસીબત ઉભી કરી દીધી છે. ભરૂચ જિલ્લો દરિયાકાંઠાનો હોવાને કારણે તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં મોડી રાતે ત્રાટકશે ત્યારે સમુદ્ર કિનારાના...
ભરૂચ જિલ્લામાં બની રહેલા પ્રોહી ગેરકાનૂની પ્રવૃત્તિ પર અસરકારક કામગીરી બજાવી પ્રોહીબિશન કેશો શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ હરકતમા આવ્યું છે. ભરૂચ જિલ્લાના નબીપુર વિસ્તારમાં...