ભરૂચની કે. જે. ચોકસી લાયબ્રેરીમાં અનોખો ગણેશોત્સવ : ઋષિ સ્વરૂપે શ્રીજી કરશે ‘વિશ્વ શાંતિ યાગ’ : કલાકાર અને ગ્રંથપાલ નરેન્દ્ર કે. સોનાર દ્વારા માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સર્જન; સપ્તર્ષિ સાથે શાંતિનો સંદેશ આપશે વિઘ્નહર્તા
ભરૂચ: ભરૂચની પ્રતિષ્ઠિત કે. જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી માત્ર જ્ઞાનના પ્રસાર માટે જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિના વિવિધ પ્રયાસો માટે પણ જાણીતી છે. દર...
