નબીપુર નજીક કેમિકલયુક્ત કચરામાં આગથી નેશનલ હાઈવે-48 પર ઝીરો વિઝિબિલિટી! : ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય; બે દિવસથી સળગી રહેલા શંકાસ્પદ કચરાથી લોકોના આરોગ્ય સામે જોખમ
ભરૂચ: ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા શંકાસ્પદ કેમિકલયુક્ત કચરાના ઢગલામાં આગ લાગતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આગના કારણે...
