ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.
ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં એક માત્ર રાષ્ટ્રીયકૃત બૅન્ક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. જેમાં આશરે એકવીસ હજાર જેટલા ખાતેદારો છે. મહેલોલ, હરકુંડી, ઇસરોડિયા, મુવાડી,...
